Random Video

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું 67 વર્ષની વયે નિધન

2019-08-24 109 Dailymotion

શનિવારે બપોરે 12 વાગ્યેને 7 મિનિટે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં અરુણ જેટલીનું નિધન થયું છે તેમનું નિધન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત દરેક રાજકીય નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે ઉલ્લેખનીય છે કે, શ્વાસ લેવામાં તકલીફ થતાં જેટલીને એમ્સહોસ્પિટલમાં દાખલ કરાયા હતાહાલ અરુણ જેટલીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો છે તો બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમે અને બોલિવૂડ એક્ટર્સે પણ દુખ વ્યક્ત કર્યું છે