ઘરના મંદિરમાં આ 6 મૂર્તિયો બિલકુલ ન મુકશો નહી તો પરિણામ ભોગવવુ પડશે
2019-09-20 0 Dailymotion
ઘરનુ મંદિર ઘરનુ એ સ્થાન હોય છે જ્યા બેસવાથી વ્યક્તિના મનને શાંતિ તો મળે છે સાથે જ જીવનમાં આવનારા સંકટોનો સામનો કરવાની હિમંત પણ મળે ક હ્હે. તેથી તેનો યોગ્ય દિશા ક્ષેત્રમાં હોવુ ખૂબ જરૂરી છે. વાસ્તુના મુજબ ઘરના ઈશાન ખૂણામાં મંદિર સ્થાપિત કરવુ જોઈએ.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.