જામનગરમાં ડેન્ગ્યૂને કારણે 14 દિવસમાં 11 લોકોનાં મોત
2019-10-15 1,953 Dailymotion
મંગળવારે 46 નવા કેસ અને વધુ એક વ્યક્તિનું ડેન્ગ્યૂથી મોત થતાં આરોગ્ય તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે 15 દિવસમાં જ પોઝિટિવ કેસની સંખ્યા 723 થઈ ગઈ છે સ્થિતિની ગંભીરતાને જોતા રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જીજી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.