યોગીચોકના રત્નકલાકારે આપઘાત કર્યો, ભાઈને વોટ્સએપ પર વીડિયો તૈયાર કરી મોકલ્યો
2019-10-16 8,963 Dailymotion
સુરત: પુણાના યોગીચોક ખાતે રહેતા એક રત્નકલાકારેમંદીને લીધે અનાજમાં નાખવાની ટીકડી ખાઈ આપઘાત કરી લીધો હતો સોસાયટી બહાર જ ઝેરી ટીકરી ખાઈ લેતા આસપાસથી દોડી આવેલા લોકો સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.