જામનગરમાં વિકાસ કામમાં અવરોધ, ગામલોકોએ ઉઠાવ્યો વાંધો
2022-03-19 35 Dailymotion
જામનગરના સપડામાં કૃષિમંત્રી રાઘવજીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગામના વિકાસ કામ ન થતાં લોકોએ વિરોધ કર્યો છે. કૃષિમંત્રીએ ગ્રામજનોનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનો સાથે રાઘવજી પટેલની જીભાજોડી થઈ હતી. વિરોધ બાદ રાઘવજી પટેલે કામની ખાતરી આપી.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.