વિપુલ ચૌધરી વિરૂદ્ધ Patidar ની જન આક્રોશ સભા
2022-03-25 6 Dailymotion
વિપુલ ચૌધરી વિરૂદ્ધ પાટીદારોની જન આક્રોશ સભા છે. ઊંઝાના કહોડામાં યોજાઈ જન આક્રોશ સભા છે. વિપુલ ચૌધરીએ ઋષિકેશ પટેલ વિરૂદ્ધ નિવેદન કર્યુ હતુ. આક્રોશ સભામાં તાલુકાના આગેવાનો હાજર રહ્યાં હતા.