Random Video

કેમ્પ હનુમાન મંદિરમાં દર્શનના સમય ફેરફારની માગ

2022-04-08 1 Dailymotion

શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરમાં નિયમિતરૂપે દર્શનનો સમય સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો કરવામાં આવે તે માટે ભક્તોએ અભિયાન હાથ ધર્યું છે... ભક્તોએ સમય વધારવાની સાથે પ્રસાદ વિતરણ પણ શરૂ કરવામાં આવે તે માટે આરટીઆઈ કરી હતી... જેના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રસાદ વિતરણ માટે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી.