Random Video

ભારતી આશ્રમનાં મહંત હરિહરાનંદ ગુમ, સંપત્તિનો વિવાદ સપાટી પર આવ્યો

2022-05-04 78 Dailymotion

અમદાવાદ અને જૂનાગઢ સહિત 5 સ્થળોએ આશ્રમ ધરાવતા ભારતી આશ્રમનાં મહંત હરિહરાનંદ ભારતીબાપુનાં ગુમ થયાને 72 કલાકથી વધુ સમય થયો છે.. બાપુની તો ભાળ નથી મળી પણ આશ્રમમાં ચાલતો આંતરિક વિખવાદ અને સંપત્તિનો વિવાદ સપાટી પર આવ્યો છે.