2 વર્ષ બાદ ભગવાન જગન્નાથે આપણને અવસર આપ્યો છે કે આપણે રંગેચંગે રથયાત્રાની ઉજવણી કરી શકીએ. આ સમયે ભક્તોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહંતે કહ્યું કે ભગવાનને પ્રાર્થના છે કે તે ગુજરાત અને ભારત વર્ષને સુખ અને સમૃદ્ધિ અર્પે.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.