Random Video

વડોદરા શહેરનું આજવા સરોવર સતત બીજા દિવસે છલકાયું

2022-08-14 85 Dailymotion

મેઘરાજાની મહેર બાદ વડોદરામાં સતત પાણીની આવકમાં વધારો થયો છે. અહીંનું આજવા સરોવર સતત બીજા દિવસે ઓવરફ્લો થયું છે. આજવા સરોવરની જળ સપાટી 211.30 ફૂટ પર પહોંચી છે. તો જોઈએ ‘સંદેશ ન્યૂઝ ગુજરાત એક્સપ્રેસ’માં જોઈએ રાજ્યના વિવિધ સમાચારો...