વલસાડ નજીક ડુંગરી રેલવે સ્ટેશન નજીક રવિવારે સતત બીજા દિવસે ગુડ્ઝ ટ્રેનની અડફટે 21 પશુના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. અને ઘટનાની તપાસ કરવાની માંગ ઉઠી છે.વલસાડ તાલુકાના ડુંગરી પંથકમાં રેલવે સ્ટેશન પાસે ફાટક કુલ 21 ગાયોના મોત થયા હતા.
Download Instagram Videos
Quickly and easily download Instagram videos with our free tool.