Random Video

ઇન્ડોનેશિયા ભૂકંપમાં 162 લોકોના મોત

2022-11-22 305 Dailymotion

જાવાના ગવર્નરના જણાવ્યા અનુસાર, ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 162 થઈ ગયો છે. તેમણે કહ્યું કે ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના બાળકો હતા. વાસ્તવમાં, ભૂકંપ તે સમયે આવ્યો જ્યારે બાળકો શાળાનો અભ્યાસ પૂરો કરીને ઇસ્લામિક શાળામાં અભ્યાસ કરી રહ્યા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જાવાના સિઆનજુર ક્ષેત્રમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપ બાદ ત્યાં 25 આંચકા નોંધાયા હતા.