75 વર્ષ બાદ શરૂ થયેલ ખડીયાયાત્રા ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અધૂરી રહી, યાત્રાળુઓનો કાફલો ભારત પરત
2025-05-01 3 Dailymotion
પાકિસ્તાનના સિંધના શેણીથર ખાતે મહેશ્વરી સંપ્રદાયના સ્થાપક ધણીમાતંગ દેવના સમાધિ સ્થળ ખાતે યોજાતી યાત્રા ખડીયાયાત્રા અધૂરી પૂર્ણ કરી કચ્છનો સંઘ ભારત પરત ફર્યો.