રિબડા અમિત ખૂંટ આપઘાત કેસ, સગીરાએ જયરાજસિંહ, પોલીસ અધિકારીઓ સહિત 28 લોકો સામે ફરિયાદ નોંધાવી
2025-06-13 106 Dailymotion
અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી તરીકે સામે આવેલી સગીરાએ ફરિયાદી બનીને જયરાજસિંહ જાડેજા અને પોલીસ અધિકારીઓ સહિત 28 લોકો સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.