તમે જાણો છો કે શનિવાર, રવિવાર અને મંગળવારના દિવસે નખ કાપવું શાસ્ત્ર મુજબ અસુભગ માનવામાં આવે છે? આ વીડિયો માં આપણે જાણીશું કે કયા દિવસે નખ ન કાપવા જોઈએ અને આવું કરવાથી શું નુકસાન થઈ શકે છે.
આજના વિડિયોમાં જાણવા મળશે:
- શાસ્ત્રો અનુસાર નખ ન કાપવાનો દિવસ
- વૈજ્ઞાનિક કારણો
- કયો દિવસ શ્રેષ્ઠ છે નખ કાપવા માટે
- ઘરેલું ઉપાય અને પરંપરા પાછળનો અર્થ
આવુ જાણકારીભર્યું વિડિયો જોવો અને તમારા જીવનમાં થતું નુકસાન ટાળો.
લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા!
#નખકાપવાનાદિન #GujaratiSuvichar #NakhKapvaNahi #ShaniwarTips #GujaratiHealthTips