વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ભુતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે સાંજે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગાંધીનગરમાં તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું.
Quickly and easily download Instagram videos with our free tool.