Random Video

અમદાવાદમાં કિન્નર અખાડા દ્વારા પ્લેન ક્રેશના મૃતકો માટે મૌનવ્રત-કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલી અપાઈ

2025-06-17 7 Dailymotion

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ માટે કિન્નર સમાજ દ્વારા મૌનવ્રત અને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.