Random Video

જગન્નાથ રથયાત્રા: 148મી રથયાત્રા માટે મામેરા વિધિ ભાવભેર ઉજવાઈ, ભક્તોની ભીડે રંગ જમાવ્યો

2025-06-23 23 Dailymotion

મહાન દિલીપદાસજીના ઉપસ્થિતિમાં આ મામેરુ કાર્યક્રમ યોજાયો હતો. આ મામેરા વિધિમાં હાથી, ઢોલ સહિત લોકો આવ્યા છે.